કચ્છમાં બન્નીના ઘાસના મેદાનના કુદરતી રહેઠાણમાં રાજ્ય સરકાર દ્વારા 20 કાળિયાર છોડવામાં આવ્યા. ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પરિયોજના અંતર્ગત બન્ની વિસ્તારમાં તંત્ર મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર કાળિયારને મુક્ત કરાયા.
#Kutch #BanniGrasslands #Blackbuck #WildlifeConservation #CheetahProject #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 18, 2026