Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

આંકલાવના ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાં બે માસૂમ ભાઈ ઓને ન્યાય અપાવવા માટે બહેને કરી રિસોર્ટ બંધ કરવા માંગ.....

Vadodara, Vadodara | Aug 16, 2026

MORE NEWS

વાઘોડિયા રોડ મનન પાર્કમાં બિરાજમાન માતાજીએ પરચો આપ્યો

દશામાંના વાહન સાંઢળીની આંખમાંથી અવિરત ઘી ની ધાર વહેતી હોવાનું સામે આવ્યું સામે આવ્યું

વાઘોડિયા રોડ મનન પાર્કમાં બિરાજમાન માતાજીએ પરચો આપ્યો દશામાંના વાહન સાંઢળીની આંખમાંથી અવિરત ઘી ની ધાર વહેતી હોવાનું સામે આવ્યું સામે આવ્યું

Vadodara, Vadodara | Aug 16, 2026

હ-ત્યા ના ગુના ના મુખ્ય આરોપીઓ ને સાથે રાખી મકરપુરા પોલીસ દ્વારા ઘટનાસ્થળે જય રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #mirder

હ-ત્યા ના ગુના ના મુખ્ય આરોપીઓ ને સાથે રાખી મકરપુરા પોલીસ દ્વારા ઘટનાસ્થળે જય રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #mirder

Vadodara, Vadodara | Aug 16, 2026

2 બાળકો ના સ્વિમિંગ પુલ માં ડૂબી જવાથી મો-ત,આણંદ જિલ્લા માં આવેલ કામધેનુ રિસોર્ટ માં 2 જુડવા ભાઈ ઓ ને કાળ ભરખી ગય

આણંદ ના આંકલાવ ઉમેટા મા આવેલા કામધેનુ રિસોર્ટમાં ડૂબી જવા થી બે માસુમ સગા ભાઈ ના મોત.

આણંદ ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે.શનિ-રવિની રજા માણવા પરિવાર સાથે આવેલા વડોદરાના તાદલજાના પરિવારના બે માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે.આગામી 27 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવાના હતા.પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને ભાઈઓનું એકસાથે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.ત્યારે આખા મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે.વડોદરાના તાંદલજા નો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજા માણવા ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો.પરિવારને ક્યાં ખબર હતી કે રજાનો આ દિવસ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની જશે.પરિવારના જોડિય

2 બાળકો ના સ્વિમિંગ પુલ માં ડૂબી જવાથી મો-ત,આણંદ જિલ્લા માં આવેલ કામધેનુ રિસોર્ટ માં 2 જુડવા ભાઈ ઓ ને કાળ ભરખી ગય આણંદ ના આંકલાવ ઉમેટા મા આવેલા કામધેનુ રિસોર્ટમાં ડૂબી જવા થી બે માસુમ સગા ભાઈ ના મોત. આણંદ ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે.શનિ-રવિની રજા માણવા પરિવાર સાથે આવેલા વડોદરાના તાદલજાના પરિવારના બે માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે.આગામી 27 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવાના હતા.પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને ભાઈઓનું એકસાથે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.ત્યારે આખા મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે.વડોદરાના તાંદલજા નો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજા માણવા ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો.પરિવારને ક્યાં ખબર હતી કે રજાનો આ દિવસ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની જશે.પરિવારના જોડિય

Vadodara, Vadodara | Aug 16, 2026

આંકલાવના ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાં બે માસૂમ ભાઈ ઓને ન્યાય અપાવવા માટે બહેને કરી રિસોર્ટ બંધ કરવા માંગ..... - Vadodara News