અમદાવાદ શહેર: અમદાવાદ વિરમગામ હાઇવે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો.
*અમદાવાદ વિરમગામ હાઇવે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો.* દ્રિચક્ર વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનોને હાઇવે પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી. અમદાવાદ હાઇવે અમદાવાદ વિરમગામ હાઇવે ફરીથી વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો. માર્ગની સ્થિતિ સુધારો થયાં બાદ તંત્ર દ્વારા ફરી નિર્ણય લેવામાં આવ્યો. તંત્રએ વાહનોચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ધીમી ગતીએ વાહન ચલાવવા અપીલ પણ કરી છે.