🔱 જામનગરમાં સંત શિરોમણી રવિદાસજીની જન્મભૂમિ કાશીથી પવિત્ર માટીનો કળશ પહોંચ્યો. વાજતે-ગાજતે કળશનું સ્વાગત કરાયું. શહેરના 16 વોર્ડમાં ચાર દિવસ સુધી પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. સંત રવિદાસજીના વિચારો, સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ લોકો તથા યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
[ jamnagar, jamnagar news, sant ravidas, kashi, holy soil urn, jamnagar news, ravidas birthplace, social harmony, religious events, 16 wards, bjp jamnagar, youth, unity, national development, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #kashi #santravidas #jamnagar_gujarat jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 17, 2026