સિહોર: શિહોર વિશ્વ હિન્દુ પરિષદ ભવ્ય મશાલ યાત્રા નગરપાલિકાના પ્રમુખ સહિત મશાલ યાત્રામાં જોડાયા
વિશ્વ હિન્દુ પરિષદ સિહોર પ્રખંડ દ્વારા આગામી 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ભવ્યાતિભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું . અખંડ ભારતના ગૌરવ અને રાષ્ટ્રીય એકતાના સંદેશસાથેયોજાનારી આ યાત્રા સાંજે 6 કલાકે પાબુજી મહારાજના મંદિરેથી પ્રસ્થાન કરીઅને ઠાકરદ્વારા મંદિર ખાતે પૂર્ણ થઇ.“એક જ સંકલ્પ, એક જ નાદ અખંડ ભારત આપણું ગૌરવ”ના સંદેશ સાથે યોજાનારી આ મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ નગરજનો જોડાય તેવી સંભાવના છે.