સોજીત્રા: સોજીત્રામાં "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ
Sojitra, Anand | Aug 14, 2026 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે સોજીત્રા ભાજપ કાર્યાલયથી જુના બસ મથક સુધી દેશના વિભાજન દરમિયાન શહીદ થયેલા અને પીડિત બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સંત રવિદાસજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી