તળાજા: મણાર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી
તળાજા તાલુકાના મણાર કુમાર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા. 15 ઓગસ્ટ 2026, શનિવારના રોજ સવારે 9:00 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં તળાજાના નાયબ કલેકટર તથા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી જયકુમાર રાવળના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, તળાજા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્