જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક અવારનવાર ધોળા દિવસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક અવારનવાર ધોળા દિવસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો . રહેણાંક વિસ્તાર અને ગામની આસપાસ સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા વધી ગ્રામજનોનું કહેવું છે કે દિવસ દરમિયાન પણ સિંહ દેખાતા લોકો ખેતરોમાં જવા તેમજ પશુધનને ચરાવવા લઈ જવામાં ભય અનુભવી રહે . સિંહની સતત અવરજવર વચ્ચે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી જરૂરી કાર્યવાહી કરવામાં આવે