જેસર: શાંતિનગર ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
જેસર તાલુકાના શાંતિનગર ગામ પાસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ શાંતિનગર ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહની હાજરીની જાણ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનો દ્વારા સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને વન વિભાગને જાણ કરી સિંહને સુરક્ષિત રીતે ટ્રેક કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.