Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
No video available

ગોંડલ: ગોંડલ યુવકના મોત કેસમાં નવો વળાંક, CCTVમાં ગણેશ જાડેજાએ રાજકુમારને માર ન માર્યાનો ખુલાસો પોલીસે cctv જાહેર કર્યો

Gondal, Rajkot | Mar 10, 2025
ગોંડલ યુવકના મોત કેસમાં નવો વળાંક, CCTVમાં ગણેશ જાડેજાએ રાજકુમારને માર ન માર્યાનો ખુલાસો રાજકોટનાં ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકનાં મોત કેસ મામલે નવો વળાંક આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનાં સીસીટીવી જાહેર કર્યા છે. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાનાં ઘરના સીસીટીવી જાહેર કર્યા છે. ગણેશ અને તેના માણસોએ યુવકને માર ન માર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકનાં પિતાએ આક્ષેપ કર્યા હતા કે દીકરાને ઢસડીને ઘરમાં લઈ ગયા હતા. પિતા-દીકરો જાતે જ અંદર આવતા હો