ધંધુકા: P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલયના બાળકો માટે નિઃશુલ્ક 'બાળ સ્વાસ્થ્ય તપાસ અને નિદાન'નું આયોજન
*P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલયના બાળકો માટે નિઃશુલ્ક 'બાળ સ્વાસ્થ્ય તપાસ અને નિદાન'નું આયોજન* P M B ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે બાળવાટિકાથી ધોરણ ૫ ના બાળકો માટે એક વિશેષ ‘ફ્રી બાળ સ્વાસ્થ્ય તપાસ અને નિદાન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન P M B આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા શાળાના તમામ બાળકોની આંખ, દા