Public App Logo
Profile Picture

Ajit Vasava

@ajitvasava07
53277Followers
9Following
નાંદોદ: રાજપીપલા ના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી ના મંદિરે આજે રવિવાર ના દિવસે ભાવિક ભક્તો ની ભારે ભીડ દર્શને.
નાંદોદ: સાગબારા તાલુકાના ઉકાઇ ડેમના વિસ્થાપિતો જંગલ જમીન માટે સંઘર્ષ મા અખિલ ચૌધરીએ માહીતી.
ડેડીયાપાડા: જુના મોસદા કોકટી ફળીયા ખાતે થી ઇંગ્લીશ દારૂ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ.
સાગબારા: સાંસદ મનસુખભાઈ વસાવાએ કૉંગ્રેસ ના ધારાસભ્ય અંનત પટેલ તેમજ વિપક્ષ નેતા તુષાર ચૌધરી ને વળતો જવાબ આપ્યો.
સાગબારા: સાંસદ મનસુખભાઈ વસાવા સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોના સમર્થનમાં.
ડેડીયાપાડા: ડેડીયાપાડા મા ગુલાબ ના ફુલોનો ભાવ 300 રૂ. પહોચ્યો.
નાંદોદ: નાંદોદ ના માંડણ ગામે ગ્રામ સભા યોજાઈ.
નાંદોદ: રાજપીપળાના નવા ચીફ ઓફિસર વૈશાલી વારૈયા એક્શનમાં, ગંદકી કરનારા અને દબાણકર્તાઓ સામે કાર્યવાહીની ચીમકી.
સાગબારા: 80મા સ્વતંત્રતા પર્વે સાગબારા નવરચના હાઈસ્કૂલ ખાતે નર્મદા જિલ્લા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી.
નાંદોદ: નર્મદા જિલ્લા સેવાસદન ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી.
સાગબારા: સાગબારા મા ભવ્ય તિરંગાયાત્રા નિકળી.
ડેડીયાપાડા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી ખોપી ગામ ખાતે આદિવાસી ખેડૂતો માટે નિવેદન
નાંદોદ: આજના ૧૫ ઓગસ્ટ ના પાવન પર્વ નિમિત્તે જુનારાજ ગામના વરિષ્ઠ વડીલ ગોપાલ વસાવાએ ગામ લોકો ને  સંદેશ.
ડેડીયાપાડા: સાગબારા મુદ્દે અનંત પટેલના આકરા પ્રહાર, મનસુખ વસાવા અને દર્શના દેશમુખને રાજકારણ છોડવાની સલાહ.
નાંદોદ: શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે આયોજિત ભવ્ય ‘કળશ યાત્રા’ અંતર્ગત શ્રી કમલમ, રાજપીપળા ખાતે આયોજન બેઠક
નાંદોદ: બિરસા મુંડા યુનિવર્સિટીમાં લર્નિંગ લાયસન્સ કેમ્પ યોજાયો RTO રાજપીપળાના સહયોગથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું.
નાંદોદ: ગુજરાતના રાજ્યમંત્રીશ્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક
નાંદોદ: નર્મદા જિલ્લામાં માન.રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં  ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવાય
નાંદોદ: રાજપીપળા એઆરટીઓ કચેરીની સઘન ચેકિંગ ડ્રાઇવ: જુલાઇ મહિનામાં 650 કેસ થકી  રૂપિયા 11.49 લાખના દંડની વસૂલાત.
નાંદોદ: નર્મદા જિલ્લામાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન
નાંદોદ: નાની ચીખલી ગામે નવીન આંગણવાડીનું નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે લોકાર્પણ.
નાંદોદ: નર્મદા જિલ્લામાં અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમનું રાજપીપલા  અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ.
સાગબારા: સેલંબાથી લઇને ધનસેરાને જોડતો અઢી કિલોમીટરનો માર્ગ ખરાબ હાલત મા
સાગબારા: જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે સાગબારા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી.
ડેડીયાપાડા: ચીકદા તાલુકામાં તિરંગા યાત્રા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ.